આરોગ્ય ની પ્રાર્થના (Prayer of health)

આરોગ્ય ની પ્રાર્થના (Prayer of health)

આરોગ્ય ની પ્રાર્થના


આપણા સૌના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરવી ખૂબ જરૂરી છે . પ્રાર્થના કરવા થી શારીરિક અને માનસિક શાંતિ ની અનુભૂતિ થાય છે . પ્રાર્થના એ આત્મા નો ખોરાક છે . પ્રાર્થના કરવા થી મન ને શાંતિ મળે છે . અને મન ને શાંતિ મળવા થી આપણા સૌવ નું આરોગ્ય જળવાય છે . 



નિરામય કી કરે પ્રાર્થના 
કર્મ બન જાયે ઉપાસના
પુષ્ટિ તન કો મિલે.તૃષ્ટિ મન કો મિલે જ્ઞાન બન જાયે આરાધના .
નિરામય કી કરે પ્રાર્થના..........

રોશની જો સૂરજ દે રહા
બન કે સૃષ્ટિ જો ગ્યાન હા..
જલ કે દેતે જીવન કર્મ જિનકા હૈ પ્રન 
પૂજા ઉનકી કરે સર્વદા 
સ્વાસ્થ્ય રક્ષા હી આપના ધરમ . 
સમજે જીવન કા સચ્ચા મરમ...
પુષ્ટિ તન કો મિલે.તૃષ્ટિ મન કો મિલે જ્ઞાન બન જાયે આરાધના.....

બહતી નદીઓ ને હમ સે કહા.
ચાહે સિંધુ હો યા ગંગા માં.
સુખી સબકો કરે દુઃખ સે હમ ના ડરે .
બહતા રહતા હૈ હર પલ સમાં 
પર હિત મેં જો જાયેંગે પલ 
જીવન ઉતના હી હોગા સફલ 
પુષ્ટિ તન કો મિલે.તૃષ્ટિ મન કો મિલે જ્ઞાન બન જાયે આરાધના .

જો હમ શાલા મેં રટતે રહે 
મહા શાલા મેં પઢતે રહે
પુરખો ને કહા સંસ્કૃતિ મેં સદા.
ગુરૂઓ ને દી પે સંપદા .
જો વિચારો મેં સમજે હૈ હમ .
ઉન્હેં આચાર મેં બદલગે હમ
પુષ્ટિ તન કો મિલે.તૃષ્ટિ મન કો મિલે જ્ઞાન બન જાયે આરાધના .

ધ્યેય જીવન કી રક્ષા કા હૈ
હેતુ આસ્થય સંવર ને કા હૈ
અપને ભી લિયે સબકે હી લિયે .
મૌત સે જંગ જારી તો હૈ.
જ્ઞાન હી કા દિપક લિયે હમ 
પાયે કિરને નિરામય કી હમ .
પુષ્ટિ તન કો મિલે.તૃષ્ટિ મન કો મિલે જ્ઞાન બન જાયે આરાધના .....




 🙏🙏🙏







Post a Comment

વધુ નવું વધુ જૂનું